અરવિંદ જોષી શર્મન જોષી

જેને તમે દિલથી યાદ કરો... તેનું આયુષ્ય સો વર્ષનું થાય છે. પરંતુ અરવિંદ જોશીની બાબતમાં હું ખોટો પડ્યો છું. કારણકે હજુ ગત રવિવારે જ એક સહેલીના કાર્યક્રમ પ્રસંગે સહેલીના પતિદેવ સાથે તેઓ જયાં ભણ્યા હતા, તે કોલેજ વલ્લભ વિદ્યાનગરની આર્કિટેક કોલેજમાં અરવિંદ જોશી આવ્યા હતા અને તે પ્રસંગની કેટલીક વાતોની યાદ તાજી કરી હતી. અને આજે તેઓના દુઃખદ અવસાન સાંભળીને મને ખૂબ દુઃખ થયું છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે.

Comments

Popular posts from this blog

freetmtemple શક્તિનાં કેન્દ્રોને પણ ખતમ કરાયા

દક્ષિણ-પશ્ચિમનો સુભગ સમન્વય

"લક્ષ્મી" લવજેહાદનું ઉત્કૃષ્ટ ઉદાહરણ