આપણી માતા, પુત્ર, પુત્રી કે પત્નીને શું આપણે કમાણીનું સાધન ગણી શકીએ? મુસ્લિમ આક્રાંતાઓ તો માત્ર મંદિરોના હીરા, ઝવેરાતની ધન-દોલત લુંટી ગયા, પરંતુ અંગ્રેજો તો આપણી આસ્થા અને શક્તિનાં કેન્દ્રોને પણ ખતમ કરી નાખ્યા..... https://www.facebook.com/sohangdigitalanand/videos/2030421110429112/ મંદિરો ક્યારેય માત્ર પૂજા આસ્થાના સ્થાન તરીકે મર્યાદિત નહોતા, પરંતુ તે ઊર્જા અને શક્તિના કેન્દ્રો હતા. ભારતમાં આવેલા વિવિધ મંદિરો ચોક્કસ ઉદ્દેશ સાથે બનાવવામાં આવ્યા હતા. તેની સાથે કેટલાંક વૈજ્ઞાનિક પ્રમાણો પણ જોડાયેલા છે. આ મંદિરોમાં સાધના કરવાથી વ્યક્તિમાં એક ચોક્કસ ઉર્જાનો સંચાર થતો હતો. #ભારત આખા વિશ્વમાં #અગ્રેસર હતું. એ અગ્રેસરતા પાછળ ભારતનાં લોકોને ઉર્જાવાન બનાવવામાં મંદિરોનો બહુ મહત્ત્વનો ફાળો રહ્યો હતો. પરંતુ #આક્રમણકારીઓ દ્વારા અને છેલ્લે અંગ્રેજોની ગુલામીકાળ દરમિયાન તેઓએ મંદિરોની તમામ પવિત્રતા ખતમ કરી દીધી. #મુસ્લિમ આક્રમણકારોએ માત્ર સોનું ચોરી ગયા, ધનદોલત ચોરી ગયા પરંતુ અંગ્રેજોએ ગુલામ...
Comments
Post a Comment