Posts

પ્રકૃતિ અંગે લોકો નો અભિગમ

હિલ સ્ટેશન માં ફરવા જવું છે - ટ્રેકિંગ કરવું છે - વનવગડામાં ઘૂમવું છે - વોટરફોલ માણવો છે - આદિવાસીઓની રહેણીકરણી અને જીવનશૈલીને નજીકથી જોવી છે, જાણવી છે - untouched Natureને મનભરી માણવું હોય તો આ તમામ ગુણના સંયુક્ત પેકેજ માટે બારખાડીના જંગલની લટાર મારવા જવું પડે.  ..... સૌથી મોટી વાત તો એ છે કે આવા અંતરિયાળ અને જંગલ વિસ્તારમાં પણ પાકા ડામરવાળા રસ્તા જોઈને ગુજરાત સરકારની કામગીરી માટેનું માન પહેલાં કરતાં પણ ઘણું વધી ગયું. રાજ્ય સરકાર છેવાડાના  આદિવાસીઓ માટે ચિંતિત છે, તે આવા માર્ગો જોઈને પ્રદર્શિત થાય છે..   ગઈ કાલે અમે જે દેવાતરાના ધોધમાં જવાનું નક્કી કર્યું પછી  બારખાડી ગામની શાળાએથી પગપાળા પ્રવાસ આદર્યો .... જેમાં  ડુંગરાઓમાં માર્ગરૂપી કેડીની આજુબાજુમાં સ્થાનિક આદિવાસીઓએ પોતાના ખપ જોગી ખેતી કરી હતી, જેમાં જુવાર અને તુવેરનો પાક મુખ્ય હતો. તેઓના ઘરની બાંધણી પણ વિશેષ હતી. વાંસને ફાડીને તેની ચીપટો બનાવીને તેમાંથી ગૂંથેલી દીવાલોના બનાવેલા ઘરો જોઇને, આ વિસ્તારમાં પહેલીવખત આવતા મારા બાળકો આશ્ચર્યચકિત અને ખૂબ જ આનંદિત થયા. હવે બારખાડી ગામના આવા તેઓના પરંપરાગત આવાસો...

દેવાતરા ધોધની ઝાંખી

હિલ સ્ટેશન માં ફરવા જવું છે - ટ્રેકિંગ કરવું છે - વનવગડામાં ઘૂમવું છે - વોટરફોલ માણવો છે - આદિવાસીઓની રહેણીકરણી અને જીવનશૈલીને નજીકથી જોવી છે, જાણવી છે - untouched Natureને મનભરી માણવું હોય તો આ તમામ ગુણના સંયુક્ત પેકેજ માટે બારખાડીના જંગલની લટાર મારવા જવું પડે.  ..... સૌથી મોટી વાત તો એ છે કે આવા અંતરિયાળ અને જંગલ વિસ્તારમાં પણ પાકા ડામરવાળા રસ્તા જોઈને ગુજરાત સરકારની કામગીરી માટેનું માન પહેલાં કરતાં પણ ઘણું વધી ગયું. રાજ્ય સરકાર છેવાડાના  આદિવાસીઓ માટે ચિંતિત છે, તે આવા માર્ગો જોઈને પ્રદર્શિત થાય છે..   ગઈ કાલે અમે જે દેવાતરાના ધોધમાં જવાનું નક્કી કર્યું પછી  બારખાડી ગામની શાળાએથી પગપાળા પ્રવાસ આદર્યો .... જેમાં  ડુંગરાઓમાં માર્ગરૂપી કેડીની આજુબાજુમાં સ્થાનિક આદિવાસીઓએ પોતાના ખપ જોગી ખેતી કરી હતી, જેમાં જુવાર અને તુવેરનો પાક મુખ્ય હતો. તેઓના ઘરની બાંધણી પણ વિશેષ હતી. વાંસને ફાડીને તેની ચીપટો બનાવીને તેમાંથી ગૂંથેલી દીવાલોના બનાવેલા ઘરો જોઇને, આ વિસ્તારમાં પહેલીવખત આવતા મારા બાળકો આશ્ચર્યચકિત અને ખૂબ જ આનંદિત થયા. હવે બારખાડી ગામના આવા તેઓના પરંપરાગત આવાસો...

"લક્ષ્મી" લવજેહાદનું ઉત્કૃષ્ટ ઉદાહરણ

 "લક્ષ્મી" લવજેહાદનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવું હોય તો "લક્ષ્મી" ફિલ્મ દ્વારા આપને તે મળી શકે છે.  એના માટેનું પાત્ર પણ ફિલ્મ નિર્માતાએ  એવું સરસ શોધી કાઢ્યું કે જે નરેન્દ્ર મોદીની નજીકનો પણ હોય અને હિન્દુ પણ હોય, એટલે ખાન બંધુઓમાંથી કોઈને પણ લેવાને બદલે અક્ષય કુમારને લક્ષ્મીના પાત્રમાં ફિટ કરીને એક કાંકરે બે પક્ષીનો શિકાર ચોક્કસ કરી દીધો છે.  ફિલ્મનું લોકેશન પણ બહુ જ સમજી વિચારીને  ગુજરાતની નજીકના કેન્દ્ર શાસિત પ્રદેશ "દમણ" ને  પસંદ કર્યું છે. જેથી  હિરોઇનનો બાપ  ગુજરાતી પેપર વાંચી શકે  અને  માં  સ્વભાવે સારી હોવા છતાં પણ દારૂ પી શકે. સમગ્ર ફિલ્મમાં તમને ડગને ને પગલે હિંદુ રીતી રિવાજો ... અને હિન્દુ - ધર્માધિકારીઓ કેવા લાચાર હોય છે..... અને  કેવા મજબૂર હોય છે...  તેનો તમને સતત અહેસાસ આ ફિલ્મ દરમિયાન થતો જ રહે તેવો પ્રયાસ  કરાયો છે. જ્યારે સામે પક્ષે આસિફ કેટલો રૂડો રૂપાળો અને સર્વ ગુણ સમ્પન્ન છે. ૩૨ લક્ષણો છે તે દર્શાવ્યું છે.  વળી ભૂત બનેલી લક્ષ્મીને પણ જ્યારે તેના હિન્દુ પરિવારે તરછોડી દીધો ત્યારે તેનો હાથ ઝાલનાર ...

Man Male Tya Melo HD

Image