એવા વિભીષણ દરેક રાજ્યમાં ચુંટણી સમયે મોટા અને #કદાવર નેતાઓ ગયેલા છે.
લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, સ્વ.જશવંતસિંગ, યશવંત સિંહા આ બધા જ એક જ હરોળના ભાજપના કદાવર નેતાઓ છે. તે પૈકીના યશવંત સિંહાએ બંગાળમાં જઈ મમતા દીદીનો પાલવ કેમ ઝાલ્યો હશે? લોકોને એમ થતું હશે કે ભાઈ... "સાઠે બુદ્ધિ નાઠી" #યશવંત_સિન્હા એ ભાજપને દગો દીધો. બંગાળમાં અત્યારે ભાજપ પોતાની એડી-ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આવા ભાજપી નેતાઓ મમતા દીદીનો પાલવ કેમ ઝાલતા હશે. આ બાબતનું એક મારું નાનકડું અવલોકન.... પોતાની પાર્ટીના માણસો દ્વારા ગાળો ખાવાની.... માથા ઉપર વિભીષણનું લેબલ લાગશે... તેની જાણ હોવા છતાં...આ પ્રકારના કામ માટે તૈયાર થવું....અત્યાર સુધીની દરેક રાજ્યોની ચૂંટણીમાં #સાહેબ આવા પોતાની જાતને ન્યોછાવર કરીને પણ #પાર્ટી માટે કામ કરનારા માણસો પોતાના અંગત રાજકારણનો ભોગ આપીને પણ પાર્ટીને મજબૂત કરવા માટે કાર્ય કરતા હોય છે. સાહેબ.... એના માટે બહુ #હિંમત જોઈએ. યશવંત સિન્હા જેટલા #જનસંઘી છે ને.... એટલા બીજા કોઈ ન હોઈ શકે .. . આ #રાજકારણ છે. #દુશ્મનનો #કિલ્લો ભેદવો હોય ને તો ઘરનો #વિશ્વાસુ માણસ જ સામેના મેદાનમાં મોકલવો પડે. જેથી ત્યાંની રણનીતિઓ અને કોણ કોણ તેમની સાથે છે. એ લોકો પાર્ટી...